ભારતમાં ચોમાસુ 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા

ભારતમાં ચોમાસુ 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા

ભારતમાં ચોમાસુ 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા

Blog Article

ભારતમાં ચોમાસાની વહેલી શરૂઆત પછી તે અટકી ગયું હતું અને હવે 11 જૂનથી ફરી સક્રિય બનવાની ધારણા છે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.




ભારતીય હવામાન વિભાગ (IMD)ના પુણે કાર્યાલયના વૈજ્ઞાનિક એસ. ડી. સનપે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો થશે, પરંતુ ૧૧-૧૨ જૂનથી ચોમાસુ મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે.

Report this page